Educational Psychology

techparimal news
આજનો ઓનલાઈન ટેસ્ટ - શૈક્ષણિક મનોવિજ્ઞાન ભાગ -૧
Enter Your Name
Enter your Mobile Number
1. 
યથાર્થવાદી શિક્ષણના કેન્દ્રમાં કોણ છે ?

2. 
તત્વજ્ઞાનનો કયો વાદ પુસ્તકિયા શિક્ષણ સામે બળવારૂપે પ્રગટ થયો છે ?

3. 
કોણે કહ્યું છે :'શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિઃસ્વાર્થી બનાવે તે છે.

4. 
'પ્રૌઢ શિક્ષણ /નિરંતર શિક્ષણ એ કેવા પ્રકારનું શિક્ષણ છે ?

5. 
'સુર્યાસ્તને જોઇને સુધબુધ ભૂલી જવી' - એ કયા મૂલ્યને અંતર્ગત આવે છે ?

6. 
ઘોઘાટ એ કેવો સુદ્રઢક છે ?

7. 
'શિક્ષણ વિદ્યાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષાધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે.' - આ વિધાન કોનું છે ?

8. 
વિમાન ચાલકની તાલીમ માટે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ અનુકુળ છે ?

9. 
'વસંત આવતી નથી વસંતને લાવવામાં આવે છે' - અ વાત શિક્ષણ સંસ્થાઓને પણ એટલી જ લાગુ પડે છે. આ વાક્ય કોનું છે ?

10. 
'હોસ્ટેલમાં જમવાનો ટાઈમ થાય ત્યારે ઘંટ વગાડવામાં આવે છે' - અહી ઘંટ એ...

11. 
ટાંકણી વાગવાથી હાથ ખેચી લેવો...આ ક્રિયાએ...

12. 
કેળવણીની બહુધ્રુવીય પ્રક્રિયામાં નીચેનામાંથી શિક્ષણના કયા સ્તંભનો ઉપયોગ થતો નથી ?

13. 
વ્યક્તિત્વ માપન માટે શાહીના ડાઘાની કસોટીની રચના કોને કરી હતી ?

14. 
ફિલ્મમાં સલમાન વિલનને મારે છે તે જોઈ મનન પોતે મારતો હોય તેવું અનુભવે છે - આ કઈ બચાવપ્રયુક્તિ છે ?

15. 
'હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિદ્યાર્થીઓ શીખે' - અ વિધાન કોનું છે ?

16. 
ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયનને શું કહે છે ?

17. 
શીખવાની પ્રક્રિયા પર શારીરિક પરિબળની કઈ અસર સૌથી ઓછી જોવા મળે છે ?

18. 
મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા આપવામાં આવી...

19. 
અત્યારના જ્ઞાનમાં વધારો કરવા માટે શું કરવામાં આવે છે ?

20. 
અનુભવ જ જ્ઞાનની એક માત્ર માતા છે....

Leave a Comment

error: Content is protected !!