NMMS TEST 18 Social Science

techparimal news
NMMS TEST SERIES  આજનો ટેસ્ટ - 18 સામાજિક વિજ્ઞાન
Enter Your Name
Enter your Mobile Number
1. 
લોકસભા અને રાજ્યસભામાં પસાર કરેલો ખરડો કોની સહી કર્યા પછી કાયદો બને છે ?

2. 
સંસદના ઉપલા ગૃહને શું કહે છે ?

3. 
લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે ?

4. 
હોદ્દાની રુએ ઉપરાષ્ટ્રપતિ કયા ગૃહના સભાપતિ બને છે ?

5. 
રાજ્યસભાનાં સભ્યોની સંખ્યા કુલ કેટલી નક્કી કરવામાં આવી છે ?

6. 
સંસદનું નીચલું ગૃહ કયું ગણાય છે ?

7. 
સંસદના અંગભૂત ભાગ તરીકે કોને ગણવામાં આવે છે ?

8. 
લોકશાહીના સિદ્ધાંતોમાં લોકોના વિશ્વાસનું પ્રતિક કોને ગણવામાં આવે છે ?

9. 
સરકારને નિયંત્રણમાં રાખી માર્ગદર્શન આપવાનું કામ કોણ કરે છે ?

10. 
જેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી તેવું ગૃહ કયું છે ?

11. 
ભારતની સંસદ કેટલા ગૃહોની બનેલી છે?

12. 
ભારતની લોકસભામાં કુલ કેટલા સભ્યો છે ?

13. 
અર્વાચીન સમયની સૌથી જૂની સંસદીય લોકશાહી કયા દેશની છે ?

14. 
રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે ?

15. 
ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે ?

16. 
પ્રધાનમંડળના મુખ્ય નેતાને શું કહેવામાં આવે છે ?

17. 
સ્વતંત્ર ભારતના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

18. 
____________ પ્રજાનું સીધેસીધું પ્રતિનિધિત્વ ધરાવે છે ?

19. 
રાજ્યસભાની બેઠકોનું સંચાલન કરનારને શું કહેવામાં આવે છે ?

20. 
૧૮૫૭ નાં સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતું ?

Leave a Comment

error: Content is protected !!