PSE EVS TEST – 18 By shikshanjagat - March 28, 2021 0 Facebook Twitter WhatsApp Email Telegram Join our Whatsapp Group Join our Telegram Channel પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા : આજનો ઓનલાઈન ટેસ્ટ - 18 વિષય :: સામાન્ય જ્ઞાન Enter Your Name Enter your Mobile Number 1. ગુજરાતમાં લીલીનાઘેરનો પ્રદેશ કયો કહેવાય છે ?સુરત જીલ્લોવેરાવળ અને ચોરાવાદનો પ્રદેશભરૂચ જીલ્લોચરોતર પ્રદેશ 2. વઘઈ બોટાનીકાલ ગાર્ડન કયા જીલ્લામાં આવેલો છે?ડાંગવલસાડનવસારીતાપી 3. ગુજરાતનો કયો વિસ્તાર સોનેરી પાનનો મુલક કહેવાય છે?દક્ષિણ ગુજરાતમહીકાંઠાનો વિસ્તારચરોતરચોરવાડ 4. જંગલોના વિનાશ માટે સૌથી વધુ જવાબદાર કોણ છે?વરસાદપવનમાનવીનદીઓ 5. ગુજરાતની કઈ સંસ્થા વનસંરક્ષાણની દિશામાં કામ કરે છે?સ્ટેટ વાઈલ્ડ લાઈફવન્યજીવ સુરક્ષાગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટીવન્યજીવ સલાહકાર બોર્ડ 6. સુગંધી તેલ,ચંદન સુગંધી સુખડ કયું વૃક્ષ આપે છે?લીમડોમહુડોચંદનતુલસી 7. જંગલો વન્યજીવોને શું પૂરું પાડે છે?સંરક્ષણખોરાકનિવાસકુદરતી રક્ષણ 8. ચા અને દવાની પેટીઓના ખોખા બનાવવા શાનું લાકડું વપરાય છે?દેવદાર અને ચીડખેરકણજીઆંબો 9. ગુજરાતમાં કયા પ્રાણીઓ લુપ્ત થઇ ગયા છે?હાથીચિત્તોગૌરઆપેલ તમામ 10. ગુજરાતમાં કયા પ્રાણીઓ વિનાશને આરે છે?હેણોતરોજળબિલાડીઘોરાલઆપેલ તમામ 11. ભારતમાં મેગ્રોવ જંગલોનું પ્રમાણ કેટલા ટકાથીય ઓછુ છે?3214 12. મનુષ્ય દ્વારા સૌ પ્રથમ કયુ પ્રાણી પાળવામાં આવ્યું હતું ?બિલાડીકૂતરોઘોડોબકરી 13. ધરતી પર જીવન માએ કયો વાયુ હાનીકારક અને ફાયદાકારક બને છે?ઓક્સીજનકાર્બન ડાયોક્સાઈડકાર્બન મોનોક્સાઈડઓઝોન 14. ઘરમાં હાનીકારક વિકિરણોનો સૌથી મોટો સ્ત્રોત કયો છે?ટ્યૂબલાઈટહિટરમાઈક્રોવેવ ઓવનરંગીન ટીવી 15. નળના સાધારણ પાણીમાં કયું રસાયણ હોય છે ?બેરીયમક્લોરીનફ્લોરીનક્રોમિયમ 16. ગેસ કૂકરથી કઈ બીમારી થવાની સંભાવના વધી જાય છે ?આંખોનીકાનનીશ્વસન તંત્રનીમાનસિક રોગ 17. જ્વાળામુખી એ હવા પ્રદુષણનો કેવો સ્ત્રોત છે ?કૃત્રિમકુદરતીમાનવસર્જિતએક પણ નહિ 18. ધૂળના રજકણો શાને લગતી બીમારી ફેલાવે છે ?પાચનતંત્રચેતાતંત્રપ્રજનનતંત્રશ્વસન તંત્ર 19. કઈ વર્ષાને કારને પ્રાચીન સ્મારકો અને ઈમારતોને નુકસાન થાય છે ?લેઇઝ વર્ષાએસિડ વર્ષાકમોસમીમોસમી 20. અરડૂસીનો ઉપયોગ કયા રોગોની સારવાર માટે થાય છે ?જૂની શરદીખાંસીદમઉપરના બધા જ 21. આમળામાં કયું વિટામીન વિશેષ પ્રમાણમાં હોય છે ?વિટામીન કેવિટામીન ડીવિટામીન એવિટામીન સી Time is Up!