1. રાઈઝોબીયમ બેક્ટેરિયા દ્વારા વનસ્પતિમાં ક્યા વાયુનું સ્થાપન થાય છે ?
2. આધુનિક સિંચાઈ પધ્ધતિ કઈ છે ?
3. ઘઉંના મુખ્ય પાક સાથે નીચેનામાંથી કયું નીંદન છે ?
4. નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ?
5. ભારતના મોટાભાગના ખેડૂતો પાક ઉત્પાદનના કયા તબક્કાને હર્ષોલ્લાસ તેમજ ખુશીના સમય તરીકે ઉજવે છે ?
6. કયો પાક ખરીફ પાક નથી ?
8. નીચેનામાંથી કોને ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે ?
9. હદનો મુખ્ય ભાગ લાકડાનો બનેલો હોય છે તેને શું કહે છે ?
10. સતત પાક ઉગાડવાથી માટીના પોષક દ્રવ્યોની સંખ્યામાં શું ફેરફાર થાય છે ?
11. કુદરતી ખાતર કેવો પદાર્થ છે ?
12. ઘઉં અને ડાંગરને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય ?
13. નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી ?
14. નીચેના પૈકી કયો હળનો ભાગ નથી ?
15. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?
16. કયું કૃત્રિમ ખાતર નથી ?
17. પાકની લણણી શેના દ્વારા કરવામાં આવે છે ?
18. સોયાબીનના ઉછેર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી ?
19. અનાજનો સંગ્રહ એ પાક ઉત્પાદનનું કયું પગથીયું છે ?
20. પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો એ પાક ઉત્પાદનનું કેટલામું પગથીયું છે ?