આયુર્વેદિક ઉપચાર ભાગ -3 | કોરોનાના સમયમાં આહાર વિહારના સૂચનો

કોરોનાના સમયમાં આહાર વિહારના સૂચનો : કોરોનાના નિયમોનું પાલન કરવાની સાથે થોડાક આવા ઉપચાર પણ કરશો તો ઈમ્યૂનિટી વધશે અને કોરોનાને હરાવી શકશો. હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે કોરોના વાયરસથી બચવા માટે કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરવાની સાથે સાથે ઈમ્યુનિટી વધારવાને પણ મહત્વ આપવું જોઈએ. આમ તો દેશના લાખો લોકો પોતાની રીતે ઈમ્યુનિટી વધારવાના વિવિધ નુસખાઓ … Read more

આયુર્વેદિક ઉપચારો ભાગ-2 | દહીં ખાઓ અને કોલેસ્ટરોલ ઘટાડો

આયુર્વેદિક ઉપચારો : આયુર્વેદ અથવા આયુર્વેદશાસ્ત્ર એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ એટલે કે જે શાસ્ત્રમા આયુષ્ય અને રોગનું જ્ઞાન આપવામાં આવે એ આયુર્વેદ છે. શરીર, ઇન્દ્રિય અને સત્વ(મન) અને આત્મા ના સંયોગનું નામ આયુ છે. આધુનિક શબ્દોમાં એ જ જીવન છે. પ્રાણ યુક્ત શરીરને જીવિત કહેવાય છે. આયુ અને શરીરનો સંબંધ શાશ્વત છે. આયુર્વેદમાં … Read more

આયુર્વેદિક ઉપચારો ભાગ-1 | અશક્તિ – નબળાઈ માટેના આયુર્વેદ ઉપચાર

આયુર્વેદિક ઉપચારો : આયુર્વેદ અથવા આયુર્વેદશાસ્ત્ર એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ એટલે કે જે શાસ્ત્રમા આયુષ્ય અને રોગનું જ્ઞાન આપવામાં આવે એ આયુર્વેદ છે. શરીર, ઇન્દ્રિય અને સત્વ(મન) અને આત્મા ના સંયોગનું નામ આયુ છે. આધુનિક શબ્દોમાં એ જ જીવન છે. પ્રાણ યુક્ત શરીરને જીવિત કહેવાય છે. આયુ અને શરીરનો સંબંધ શાશ્વત છે. આયુર્વેદમાં … Read more

error: Content is protected !!