આયુર્વેદિક ઉપચાર ભાગ -3 | કોરોનાના સમયમાં આહાર વિહારના સૂચનો

કોરોનાના સમયમાં આહાર વિહારના સૂચનો : કોરોનાના નિયમોનું પાલન કરવાની સાથે થોડાક આવા ઉપચાર પણ કરશો તો ઈમ્યૂનિટી વધશે અને કોરોનાને હરાવી શકશો. હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે કોરોના વાયરસથી બચવા માટે કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરવાની સાથે સાથે ઈમ્યુનિટી વધારવાને પણ મહત્વ આપવું જોઈએ. આમ તો દેશના લાખો લોકો પોતાની રીતે ઈમ્યુનિટી વધારવાના વિવિધ નુસખાઓ … Read more

error: Content is protected !!