GK 100 Marks Practice Test 2 | Best GK Question For All Exams

techparimal news

GK 100 Marks Practice Test 2 As we all know that General Knowledge and General Awareness is very crucial area in competitive exams and most of the students feel great difficulties to score in it. A good base in General Knowledge is very important for clearing any competitive exams. Tackling these exams you should develop a good understanding of the things happening around them.

GK 100 Marks Practice Test 2

Shikshanjagat’s General Knowledge Online Tests include a wide range of GK and General Awareness Questions and Answers in GK Quiz form. These Online General Knowledge Tests cover all those topics which can be useful for any Competitive Exams

Online General Knowledge Test for competitive examination, entrance examination and campus interview. Take various tests and find out how much you score. This General Knowledge Online Test simulates a real online certification exams. You will be presented Multiple Choice Questions (MCQs) based on General Knowledge and Reasoning.

GK 100 Marks Practice Test 2

In Current scenarios it is very important to know what is happening around the world. Most of the people will get confuse between current affairs and general knowledge. Current affair is entirely different from GK. Current affaires related to the day to day life. It will change frequently but general knowledge is not like that. This is the category gives you full information up to date. This category consist of Basic General knowledge, World geography, Honours and awards, Books and authors, World organizations, Logo quiz, Dates and days, gives you information on sports, History of India, Indian economy, Indian polity, Abbreviations, physics, chemistry, biology and many more.

If you want to get any government job we are providing good material with solutions. Try here and get the job. In all public examinations they will ask questions from general knowledge. So it is better to have knowledge on this. These are some of the examination list where you will find GK questions.

GK 100 Marks Practice Test

Shikshanjagat is the best and well known online platform for students who are preparing for GPSC, TET, TAT, HMAT, HTAT, GSSSB, LRD, POLICE Exams, Sachivalay Clerk and many more exam which are conducted by Gujarat Government. Shikshanjagat Provides daily GK Online Test and Study material in Gujarati for the aspirants. In Gujarat this the most searched online platform for study material.

GK 100 Marks Practice Test 2

As we all know that General Knowledge and General Awareness is very crucial area in competitive exams and most of the students feel great difficulties to score in it. A good base in General Knowledge is very important for clearing any competitive exams. Tackling these exams you should develop a good understanding of the things happening around them.

Also Read :

GK 100 Marks Practice Test 2

Subject: General Knowledge
Timing 60 Minutes
Question: 100
Type: Mcq

1708
GK 100 Marks Practice Test

GK 100 Marks Test 2 By Shikshanjagat

1 / 100

“ગ્રામદાન” નો વિચાર કોણે આપેલો?

2 / 100

મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યા હતા?

3 / 100

છત્રપતિ શિવાજીએ “ગઢ આયા પર સિંહ ગેલા” આ વિધાન ક્યાં સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું?

4 / 100

“ચોથ” અને “સરદેશમુખી” કઈ વ્યવસ્થાના ભાગરૂપે હતા?

5 / 100

શ્યામજી ક્રુષ્ણ વર્મા કયા સામાયિકના તંત્રી હતા?

6 / 100

નીચેના પૈકી કોણે પોતાના રાજ્યોનો દક્ષિણ -પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો?

7 / 100

નીચેના પૈકી ક્યાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂવાત કરી?

8 / 100

ભારતીય સંસ્કૃતિ મંદિર ‘ઇન્ડોલોજી’ સંબધમાં કઈ બાબત સાચી છે?

9 / 100

કઠિયાવાડમાં 1963માં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો?

10 / 100

પાંચમી સદીમાં વલભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

11 / 100

ગુજરાતમાં અણુશક્તિ આધારતી પાવર સ્ટેશન ……….માં આવેલું છે.

12 / 100

મહી નદીનો ‘મહીન્દ્રી’ તરીકે ઉલ્લેખ કરનાર કોણ છે?

13 / 100

2 ઓક્ટોબર -1956ના દિવસે ઇંદુલાલ યાજ્ઞિકની સભાની સમાંતર કોની સભા ચાલી રહી હતી?

14 / 100

મુંબઇ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ પ્રદેશોના વિભાજનના સમર્થક કોણ હતા?

15 / 100

ઇ.સ 1956નું વર્ષ ગુજરાતનાં ક્યાં કારણોસર મહત્વનુ છે?

16 / 100

ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી?

17 / 100

ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ ક્યાં સ્થળે રચવામાં આવ્યું હતું?

18 / 100

સોમનાથ જ્યોતલિંગ સંબધમાં કઈ માહિતી ખોટી છે?

19 / 100

ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા ?

20 / 100

ગુજરાત વર્નાકયુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ?

21 / 100

ગુજરાત રાજ્યની સ્થાપના પછી સર્વપ્રથમ વિધાનસભાના અધ્યક્ષ પદે કયા મહાનુભાવ હતા?

22 / 100

ક્યા ગુજરાતી મહાનુભાવના આશીર્વાદપૂર્વક ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી ?

23 / 100

ધોળાવીરા માંથી પ્રાપ્ત થયેલા શીલ શેના બનેલા હતા?

24 / 100

ઇ.સ 1877માં અમદાવાદમાં ‘સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળી’ ની સ્થાપના કોણે કરી હતી?

25 / 100

ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે ?

26 / 100

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક ________ છે.

27 / 100

નાણા આપીને બદલામાં વસ્તુ કે સેવા ખરીદનાર એટલે શું ?

28 / 100

કેટલાક વિસ્તારોમાં સાપ્તાહિક બજારને શું કહેવાય છે?

29 / 100

આપણે પેન,પેન્સિલ,નોટબૂક,પુસ્તકો વગેરે શાની દુકાનેથી ખરીદી શકીએ છીએ?

30 / 100

કૃત્રિમ ઉપગ્રહને શામાં જોડવામાં આવે છે?

31 / 100

________ શિક્ષણ અને મનરંજનનું એક લોકપ્રિય સંચાર માધ્યમ છે.

32 / 100

મિત્રોને શુભેચ્છા આપવા શાનો ઉપયોગ થાય છે?

33 / 100

કોના કારણે સમયની દ્રષ્ટીએ દુનિયા નાની બની ગઈ છે?

34 / 100

સમગ્ર દેશમાં અસંખ્ય મહિલાઓ કોની સાથે ગાંધીજીના આંદોલનોમાં જોડાઈ હતી?

35 / 100

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં દર કેટલા વર્ષે વસ્તીગણતરી કરવામાં આવે છે?

36 / 100

કોણ સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખાય છે?

37 / 100

કોના પરિણામે છોકરીઓ આગળ શિક્ષણ મેળવી શકાતી નથી ?

38 / 100

લદ્દાખ એ ભારતનું ___ રણ છે.

39 / 100

કેવા પદાર્થો ખૂટી જવાના આરે છે?

40 / 100

જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી એટલે ?

41 / 100

પૃથ્વી પર જોવા મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને __________ કહે છે.

42 / 100

ત્સુનામી સમયે __________ થી દૂર ખસી જવું જોઈએ.

43 / 100

પ્રચંડ વાતાવરણીય તુફાનોને વાવાઝોડું કે ___________ કહે છે.

44 / 100

સામાન્ય રીતે પૃથ્વીસપાટીના કંપનને શું કહે છે?

45 / 100

આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા,હોનારત કે ________ કહે છે.

46 / 100

નીચેમાથી પ્રથમ પેશ્વા કોણ હતા?

47 / 100

15મી સદીમાં ગુરુ નાનકે કયા ધર્મની સ્થાપના કરી હતી ?

48 / 100

જયપુરના રાજા કોણ હતા?

49 / 100

કયા શીખ સરદારે ગુરુ ગોવીન્દ્સિંહના મૃત્યુ બાદ મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો.

50 / 100

_________ એ નૃત્યનો આત્મા છે.

51 / 100

ભારતના કયા રાજ્યમાં દૂર્ગાપૂજાનું ખુબ મહત્વ છે?

52 / 100

હોળીનો બીજો દિવસ _________ તરીકે ઉજવવામાં આવે છે.

53 / 100

બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાં થયો હોવાનું માનવામાં આવે છે?

54 / 100

દક્ષીણ ભારતના લોકપ્રિય ચિશ્તી સંત કોણ હતા ?

55 / 100

નરસિહ મહેતાના પદો _____________ તરીકે જાણીતા છે.

56 / 100

સંત કબીર નો કાવ્યસંગ્રહ ________ છે.

57 / 100

તમામ સંતોએ લોકોને _________ ભાષામાં ઉપદેશ આપ્યો.

58 / 100

એક સ્થાન થી બીજા સ્થાને સતત સ્થળાંતર કરતી જાતિઓને શું કહે છે?

 

59 / 100

વિચરતી અને વિમુક્ત જાતીઓનું જીવન મોટા ભાગે ____________ અને પશુપાલન પર આધારિત હતું.

60 / 100

ભારત કયો વારસો ધરાવે છે?

61 / 100

કયા રાજાના સમયમાં હિંદુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો ?

62 / 100

વર્તમાન ઈતિહાસકારો કોનો ઈતિહાસ લખવા મૌખિક પરંપરાનો ઉપયોગ કરતા હત?

63 / 100

આદિવાસી સમૂહ કોને પ્રસન્ન કરવા વિધિવિધાનો કરે છે?

64 / 100

સ્વતંત્રતા પૂર્વે કયો સમાજ કંઇક અંશે અન્ય સમાજ કરતા જુદો હતો?

65 / 100

સોના - ચાંદીના દાગીના કયા માર્કા વાળા ખરીદવા જોઈએ?

 

66 / 100

વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે?

67 / 100

કયા બજારમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીમાં વેચાણ કરવામાં આવે છે?

68 / 100

જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહેવાય ?

69 / 100

સરકાર કોનાં દ્વારા લોકકલ્યાણની યોજનાઓનો ખયાલ લોકો સુધી પહોંચાડે છે?

70 / 100

દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે?

71 / 100

નીચેના પૈકી કયું સંચાર-માધ્યમ શ્રાવ્ય પ્રકારનું સંચાર-માધ્યમ છે?

72 / 100

આપણે ટપાલમાં અગત્યના પત્રો શાના દ્વારા મોકલી શકીએ છીએ?

73 / 100

ભારતના કયા રાજ્યમાં મહિલાઓએ દારૂબંધી વિરુદ્ધ સફળ આંદોલન કર્યું હતું ?

74 / 100

નીચેના પૈકી કઈ યોજના નારી સશક્તિકરણ માટે મહત્વની છે?

75 / 100

મકાનને "ઘર" બનાવવાનું કામ કોના દ્વારા શક્ય બને છે?

76 / 100

ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે?

77 / 100

માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?

78 / 100

નીચેમાથી સિંચાઈના માધ્યમો કયા છે?

79 / 100

ઢોળાવવાળી જમીન માં કઈ પધ્ધતિ થી ખેતી કરાવી જોઈએ ?

80 / 100

સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે?

81 / 100

કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળ માં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે?

82 / 100

માનવસર્જિત આપત્તિ કઈ છે?

83 / 100

નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

84 / 100

કયા પેશ્વાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું?

85 / 100

ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદીએ કોણ આવ્યું?

86 / 100

મહારષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કોને કર્યું હતું?

87 / 100

ભારતમાં કોને વેધશાળાની સ્થાપના કરી હતી?

88 / 100

પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે?

89 / 100

બરસાનામાં ઉજવાતી હોળી કઈ હોળી તરીકે ઓળખાય છે?

90 / 100

ગુજરાતી ભાષાની જનની કઈ છે?

91 / 100

કેરળની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે?

92 / 100

મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે?

93 / 100

મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે?

94 / 100

રામચરિતમાનસ નામના ગ્રંથની રચના કોને કરી હતી?

95 / 100

ગુરુ ગ્રંથ સાહિબ નામનો ગ્રન્થ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે?

96 / 100

આતઃમી સદીમાં દક્ષિણ ભારતમાં કોને ધાર્મિક સુધારાની પ્રવૃત્તિ શરુ કરી હતી ?

97 / 100

ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી કઈ જાતી મોટા ભાગના વીસ્તારોમાં જોવા મળે છે?

98 / 100

ભારતની વિચરતી જાતિઓમાં કોનો સમાવેશ થતો નથી?

99 / 100

વણજારાઓનો પોઠનો સમૂહ શું કહેવાતો?

100 / 100

1857ના સંગ્રામમાં કઈ જનજાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરી હતી?

Your score is

Leave a Comment

error: Content is protected !!